ડેન્ગ્યુ વિષે સામન્ય માહિતી

ડેન્ગ્યુ એટલે શું?




ડેન્ગ્યુ એ એક બિમારી છે જે વાયરસથી થાય છે અને મચ્છરના કરડવાથી ફેલાય છે.


ડેન્ગ્યુનું કારણ:-

ચેપગ્રસ્ત AEDES AEGYPTI મચ્છર ના કરડવાથી થાય છે.



ડેન્ગ્યુનો સેવન સમયગાળો:-


ડેન્ગ્યુનો સેવન અવધિ 3- 15 દિવસનો હોય છે.


ડેન્ગ્યુ તાવના સંકેતો અને લક્ષણો:-


• વધારે તાવ

 તાવ પછી શરીર પર ફોલ્લીઓનો દેખાવ

• માથાનો દુખાવો

સ્નાયુ અને સાંધાનો દુખાવો

ગ્રંથીઓનો સોજો

આંખો પાછળ દુખાવો

લાલ હથેળી

લ્યુકોપેનિયા

 ભૂખ ઓછી થવી




ડેન્ગ્યુની તપાસ કેવી રીતે કરવી?


એલિસા એન્ટિબોડી પરીક્ષણ.


સીબીસી (સંપૂર્ણ રક્ત ગણતરી).


પીસીઆર (પોલિમરેઝ ચેન રિએક્શન) કરવામાં આવે છે.


ડેન્ગ્યુથી બચવા કેવી રીતે?


સંપૂર્ણ આરામ અને સૂપ, પાણી અને રસ જેવા પ્રવાહીના વધારે  સેવનથી ડેન્ગ્યુથી બચી શકાય છે.

ઘરના કોઈ પણ વાસણમાં ચોખ્ખું પાણી લાંબો સમય સુધી ભરી ના રાખો એનો યોગ્ય સમયે યોગ્ય નિકાલ કરવો


લોકોએ લાંબી સ્લીવ્ઝ અને લાંબી પેન્ટવાળા કપડાં પહેરવા જોઈએ.


કુંડા અને કચરાપેટીમાંથી બધા સ્થિર પાણીને સાફ કરવું જોઈએ.

કચરા નો યોગ્ય નિકાલ કરવો

તમારા આસપાસના વિસ્તારને સુઘડ અને સ્વચ્છ રાખો.

ઘરમાં મચ્છરથી સુરક્ષા મેળવવાની તમામ કાળજી રાખવી.



ડેન્ગ્યુ માટે હોમિયોપેથિક દવાઓ:-

 યુપેટોરિયમ

 રસ ટોક્સ

એકોનાઇટ

આર્સેનિક

બેલાડોના

બ્રાયોનીયા

 કેન્થરીસ

ઇપીકા

Comments